ચરોતરમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

આણંદ, તા. ૧૯
આણંદ ખેડા જીલ્લામાં વાદળોની આવન જાવન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેતીલાયક વરસાદ ન થતા ખેડુતોમાં નીરાસા વ્યાપી ગઈ છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આણંદ ખેડા જીલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મધ્ય ગુજરાત તરફ લોપ્રેશર સીસ્ટમ આગળ જતી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આણંદ જીલ્લામાં ગઈકાલે એક માત્ર આંકલાવતાલુકામાં જ સવા ઈંચ વરસાદથયો હતો. જ્યારે અન્યવિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાનો દોર જાેવા મળ્યો હતો પણ સારો વરસાદ ન થતા ખેડુતોમાં નિરાસા વ્યાપી ગઈ હતી.

Total
0
Shares
Leave a Reply
Previous Article

શું તમને ખ્યાલ છે સિતાફળના બીજ થી મોટા મોટા રોગોમા મળે છે રાહત, જાણો તમારા શરીર માટે છે કેટલું ફાયદાકારક…

Next Article

ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

Related Posts
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Read More

ગંગા એક્રો વૂલ તરફથી ક્રોશેટ ઈન પબ્લિક કોન્ટેસ્ટમાં કોમલ નિરંજનભાઇને ગિફ્ટ હેમ્પર આપવામા આવ્યું

ગંગા એક્રો વૂલ જે વિવિધ પ્રકારના ઊન બનાવે છે તેઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર તાજેતરમાં એક ‘ક્રોશેટ ઈન પબ્લિક’ હરીફાઈ…
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Total
0
Share