‘નટુકાકા’નાં અંતિમ દર્શન માટે પહોચ્યાં જેઠાલાલ, બબિતા, જૂનો ટપુ, જુઓ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) નટુકાકાનું (Natukaka) પાત્ર ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) પંચમહાભૂતમાં વિલીન થયા હતા. નટુકાકાના અંતિમ સંસ્કાર મુંબઇના કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા.

નટુ કાકાને અંતિમ વિધિમાં સ્વામિનારાયણ મંદીરનાં મહંત હાજર રહ્યાં હતાં. તારક મહેતાની ટીમનાં સભ્યો, જેઠા લાલ, બબીતાજી, તેમજ અન્યટીમનાં સભ્યોની સાથે તેઓ પણ નજર આવે છે.

નટુ કાકાને અંતિમ વિધિમાં સ્વામિનારાયણ મંદીરનાં મહંત હાજર રહ્યાં હતાં. તારક મહેતાની ટીમનાં સભ્યો, જેઠા લાલ, બબીતાજી, તેમજ અન્યટીમનાં સભ્યોની સાથે તેઓ પણ નજર આવે છે.

Total
0
Shares
Previous Article

'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટુકાકાએ દુનિયાને કહ્યું અલવીદા, 77 વર્ષની ઉંમરે નિધન

Next Article

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Related Posts
Read More

સિદ્ધાર્થ શુક્લાનાં આજે અંતિમ સંસ્કાર, ભીની આંખે થશે ‘વર્લ્ડ બેસ્ટ મોડલ’ની વિદાય

સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં અંતિમ સંસ્કાર આજે થશે. પોલીસ મજુબ, ગુરુવારે સવારે ત્રણ સાડા ત્રણ વાગ્યે સિદ્ધાર્થ ઉઠ્યો…
Read More

રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાયણ સિરિયલ (ramayan serial)માં રાવણ (ramayan serial ravan)નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી (arvind…
Read More

એસ.એસ. રાજામૌલી : ભારતીય સિનેમાના ઈતિહાસમાં ‘બાહુબલી’, જેની 10માંથી 10 ફિલ્મો સુપરહિટ રહી છે. તમે આમાથી કેટલી જોઈ છે.

એસ.એસ રાજામૌલી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ હોય કે બોલિવૂડ, આજે કોઈ આ નામથી અજાણ નહી હોય. બાહુબલી ફિલ્મે તેને…
Total
0
Share