ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ જગ્યાએ આવવા જવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવ્યાંગ વ્યક્તિઓની પરેશાની ધ્યાનમાં રાખીને તાજેતરમાં ઈન્વેશન કરવામાં આવ્યું છે. Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે આ ટ્રાઈ સાયકલને આરામદાયક અને સ્વસંચાલિત બનાવે છે. આ ટ્રાઈ સાયકલ (electric tricycle) થી દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંય પણ આવવા જવાની પરેશાની નહીં થાય. આનંદ મહિન્દ્રાને આ ઈન્વેશન ખૂબ ગમ્યું છે.

Anand Mahindraએ શું નિવેદન આપ્યું-

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિડીયો કેટલા સમય પહેલાનો છે અને આ વ્યક્તિઓ કોણ છે તે અંગે કંઈ જ ખબર નથી. આ વિડીયો સિગ્નલ એપ પરથી પ્રાપ્ત થયો છે. આ વિચાર ખૂબ જ સારો અને એક સારુ ઈન્વેશન છે. વિકલાંગ વ્યક્તિઓને આ ટ્રાઈ સાયકલથી ખૂબ જ સહાય થશે. આ ઈન્વેશન સમર્થનને યોગ્ય છે અને આ અંગે મદદ કરીને મને ખૂબ જ ખુશી થશે.

Anand Mahindraએ મદદનું આશ્વાસન આપ્યું

ટ્રાઈ સાયકલના ઈન્વેશનના આ વિડીયો અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આનંદ મહિન્દ્રાએ આ ટ્રાઈ સાયકલનું ઈન્વેશન કરવા માટે મદદનું આશ્વાસન આપ્યું છે. આ ટ્રાઈ સાયકલનું નિર્માણ કરનાર વ્યક્તિ ક્યારે સામે આવે છે, તે જોવાનું રહેશે.

ટ્વિટ પર રિએક્શન

આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને 1 હજારથી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યું છે અને 9 હજારથી અધિક લાઈક્સ મળી છે. આનંદ મહિન્દ્રાને કેટલાક યૂઝર્સે વિકલાંગ લોકો માટે સ્કૂટર બનાવવાની ડિમાન્ડ કરી છે.

આ ટ્રાઈ સાયકલની મદદથી વિકલાંગ વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી અવરજવર કરી શકશે.
Total
0
Shares
Previous Article

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Next Article

Bajajની આ બાઇક 90 કિમીની માઇલેજ આપે છે, જાણો કિંમત અને ફીચર્સ

Related Posts
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Read More

સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને…
Read More

Covid Nasal Vaccine: માર્કેટમાં તેની કિંમત કેટલી હશે, ઓનલાઈન સ્લોટ કેવી રીતે બુક કરાવો; જાણો દરેક સવાલના જવાબ

  દુનિયાની પહેલી નાકથી આપવામાં આવતી કોવિડ-19 વેક્સિન: નાકની રસી ‘INCOVAC’ પણ હવે દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી…
Total
0
Share