ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.
આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.
આજની ચોરોતર વાણી – જે વ્યક્તિ સાથે તમે સંબંધ બાંધ્યો અને તમે નક્કી કર્યું કે આ વ્યક્તિ મારા જીવન માં પુરા જીવન સુધી રેહવી જોઈએ.
પછી એ ફ્રેન્ડ હોઈ રેલેટીવે હોઈ, તમારી પત્ની હોઈ પતિ હોઈ…તમે એક વાર નક્કી કર્યું કે આ વ્યકતિ તમારા જીવન માં રેહવી જોઈએ. મેં સિલેક્ટ કર્યા છે આ વ્યક્તિ ઓ ને મારા જીવન માં પછી એ વ્યક્તિ ના પોઝિટિવએ જ જોજો નેગેટિવે નહિ જોતા.
એના માં એક હજાર આવગુન હશે પણ એક તો સારો ગુણ હશે ને એના પર નજર રાખજો તો સંબંધ રહશે..