ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

7-5-2024 ના રોજ લોક સભા ની ચૂંટણી હતી . જે ચરોતર માં ખૂબ સારી અને શાંતિ પૂર્વક ચૂંટણી સંપૂર્ણ થઈ છે. ચૂંટણી ના દિવસે લોકો ખૂબજ ઉત્સાહ માં હતા. હવે શું છે ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

આ વખતે ચરોતર ની ચૂંટણી માં કઈંક અલગ હતુ . ચરોતર ના લોકો માં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ ના કહેવા મુજબ આ વખતે તેઓ ને મતદાન આપી ખૂબ સંતોષ થઈ રહ્યો છે.

ચરોતર ના લોકો સવાર માજ મતદાન દેવા માટે જઈ રહ્યા હતા. ચૂંટણી બાદ ચરોતરનો માહોલ ખૂબ સારો ને શાંતિ પૂર્વક હતો.

ચરોતર માં ચૂંટણી ના દિવસે હીટવેવ હતી. તો પણ લોકો એ ઉત્સાહા થી મતદાન આપવા માટે ગયેલ હતા. જેમા તેમાના દેશ પ્રેમ ની ઝલક જોવા મળે છે.

ચૂંટણી બાદ હવે લોકો ને પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ચરોતર માં ચૂંટણી નો ઉત્સાહા તેના મતદાન આપના રાઓ ની ટકાવારી પરથી જોઈ શકાય છે.

આંણદ માં મતદારો ની ટકાવારી ૬૪.૯૦% જોવા મળી છે.

ચરોતર માં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચરોતર ના લોકો તેના પરિણામ ની આર્તુતાથી રાહ જોઈ રહ્યા છે.

Total
0
Shares
Previous Article

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

Next Article

ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?

Related Posts
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Read More

આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ…
Read More

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી (CM vijay rupani) વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે…
Total
0
Share