ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

7-5-2024 ના રોજ લોક સભા ની ચૂંટણી હતી . જે ચરોતર માં ખૂબ સારી અને શાંતિ પૂર્વક ચૂંટણી સંપૂર્ણ થઈ છે. ચૂંટણી ના દિવસે લોકો ખૂબજ ઉત્સાહ માં હતા. હવે શું છે ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

આ વખતે ચરોતર ની ચૂંટણી માં કઈંક અલગ હતુ . ચરોતર ના લોકો માં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ ના કહેવા મુજબ આ વખતે તેઓ ને મતદાન આપી ખૂબ સંતોષ થઈ રહ્યો છે.

ચરોતર ના લોકો સવાર માજ મતદાન દેવા માટે જઈ રહ્યા હતા. ચૂંટણી બાદ ચરોતરનો માહોલ ખૂબ સારો ને શાંતિ પૂર્વક હતો.

ચરોતર માં ચૂંટણી ના દિવસે હીટવેવ હતી. તો પણ લોકો એ ઉત્સાહા થી મતદાન આપવા માટે ગયેલ હતા. જેમા તેમાના દેશ પ્રેમ ની ઝલક જોવા મળે છે.

ચૂંટણી બાદ હવે લોકો ને પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ચરોતર માં ચૂંટણી નો ઉત્સાહા તેના મતદાન આપના રાઓ ની ટકાવારી પરથી જોઈ શકાય છે.

આંણદ માં મતદારો ની ટકાવારી ૬૪.૯૦% જોવા મળી છે.

ચરોતર માં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચરોતર ના લોકો તેના પરિણામ ની આર્તુતાથી રાહ જોઈ રહ્યા છે.

Total
0
Shares
Previous Article

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

Next Article

ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?

Related Posts
Read More

આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ…
Read More

કઠલાલ પાલિકામાં વધુ એક વખત પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈઅગાઉ ભાજપ સામે બળવો કરનાર પ્રશાંત પટેલ ભાજપના મેન્ડેડ પર ઉપ પ્રમુખ બન્યા

ભાજપે હર્ષદ પટેલ અને તેમની પેનલને કાપી અને અન્ય લોકોને હોદ્દા આપવાનું નક્કી કરવામાં આવ્યું ભાજપ સામે બળવો…
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Total
0
Share