ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

7-5-2024 ના રોજ લોક સભા ની ચૂંટણી હતી . જે ચરોતર માં ખૂબ સારી અને શાંતિ પૂર્વક ચૂંટણી સંપૂર્ણ થઈ છે. ચૂંટણી ના દિવસે લોકો ખૂબજ ઉત્સાહ માં હતા. હવે શું છે ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.

આ વખતે ચરોતર ની ચૂંટણી માં કઈંક અલગ હતુ . ચરોતર ના લોકો માં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ ના કહેવા મુજબ આ વખતે તેઓ ને મતદાન આપી ખૂબ સંતોષ થઈ રહ્યો છે.

ચરોતર ના લોકો સવાર માજ મતદાન દેવા માટે જઈ રહ્યા હતા. ચૂંટણી બાદ ચરોતરનો માહોલ ખૂબ સારો ને શાંતિ પૂર્વક હતો.

ચરોતર માં ચૂંટણી ના દિવસે હીટવેવ હતી. તો પણ લોકો એ ઉત્સાહા થી મતદાન આપવા માટે ગયેલ હતા. જેમા તેમાના દેશ પ્રેમ ની ઝલક જોવા મળે છે.

ચૂંટણી બાદ હવે લોકો ને પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ચરોતર માં ચૂંટણી નો ઉત્સાહા તેના મતદાન આપના રાઓ ની ટકાવારી પરથી જોઈ શકાય છે.

આંણદ માં મતદારો ની ટકાવારી ૬૪.૯૦% જોવા મળી છે.

ચરોતર માં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચરોતર ના લોકો તેના પરિણામ ની આર્તુતાથી રાહ જોઈ રહ્યા છે.

Total
0
Shares
Previous Article

ચૂંટણીના પડઘમ શાંત | બંને પક્ષો પોતાના મળતિયા થકી ચા-નાસ્તા તથા ભોજન સમારોહના આયોજન શરૂ

Next Article

ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?

Related Posts
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Total
0
Share