ચરોતરમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

આણંદ, તા. ૧૯
આણંદ ખેડા જીલ્લામાં વાદળોની આવન જાવન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેતીલાયક વરસાદ ન થતા ખેડુતોમાં નીરાસા વ્યાપી ગઈ છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આણંદ ખેડા જીલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મધ્ય ગુજરાત તરફ લોપ્રેશર સીસ્ટમ આગળ જતી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આણંદ જીલ્લામાં ગઈકાલે એક માત્ર આંકલાવતાલુકામાં જ સવા ઈંચ વરસાદથયો હતો. જ્યારે અન્યવિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાનો દોર જાેવા મળ્યો હતો પણ સારો વરસાદ ન થતા ખેડુતોમાં નિરાસા વ્યાપી ગઈ હતી.

Total
0
Shares
Leave a Reply
Previous Article

શું તમને ખ્યાલ છે સિતાફળના બીજ થી મોટા મોટા રોગોમા મળે છે રાહત, જાણો તમારા શરીર માટે છે કેટલું ફાયદાકારક…

Next Article

ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

Related Posts
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Read More

ચરોતરમાં વિશ્વ યોગ દિવસ 2021ની ઠેર ઠેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

– આણંદ જિલ્લાની શાળા-કોલેજો સહિત સામાજિક સંસ્થાઓમાં આયોજન – કોરોનાના કપરાં કાળમાં યોગનું મૂલ્ય સમજાયું : યોગ દિવસની…
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Total
0
Share